
આ લેખ લખવાની શરૂઆત લગભગ પોણા બે વર્ષ પહેલાં કરી હતી. પરંતુ ત્યારે લેખ અધૂરો છોડ્યો. કારણ એ હતું કે લેખનો જે વિષય છે તે ત્યારે ફક્ત એક કાચો વિચાર હતો. લેખ ત્યારે જ લખાયો હોય તો ઘણા મુદ્દા અસ્પષ્ટ રહ્યા હોત અને ઘણા છેડા અધૂરા છોડવા પડ્યા હોત. હવે બે જ વર્ષમાં સ્થિતિ બદલાઈ છે.