અડધોઅડધ ભારતીયો બેકઅપ લેતા નથી, અને તમે?

By Content Editor

3

કુદરતી આફત સમયે જીવન જેવું ડખે ચઢે એનો આપણે ભૂકંપ સમયે અને પછી હમણાં કોરોના વાઇરસને પ્રતાપે પૂરો અનુભવ કર્યો છે. વાત કમ્પ્યુટર્સની હોય ત્યારે ભૂકંપ કે આગ એવાં આકસ્મિક જોખમો ઉપરાંત હાર્ડ ડ્રાઇવ ક્રેશ થવી કે ‘રેન્સમવેર’ ત્રાટકવા જેવી આફત પણ ઉમેરાય છે. રેન્સમવેર આપણા કમ્પ્યુટરના તમામ ડેટાને એવી રીતે લોક કરી દે છે કે આપણે તેની ખંડણી ચૂકવીએ નહીં ત્યાં સુધી ડેટાનો કોઈ રીતે ઉપયોગ કરી શકીએ નહીં.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop