ભારત સરકાર અને વોટ્સએપ હવે આમનેસામને છે. સરકારનો આગ્રહ છે કે વોટ્સએપ તેના મેસેજીસ ટ્રેસ કરીને વાંધાજનક મેસેજીસનાં મૂળ શોધી આપે, જ્યારે વોટ્સએપ પોતાના યૂઝર્સની પ્રાઇવસીનો મુદ્દો આગળ ધરીને, એન્ક્રિપ્ટેડ મેસેજીસમાં એ શક્ય નથી એમ કહે છે.
હકીકત શું છે? હમણાં બહાર આવેલી આંચકાજનક વિગતો મુજબ, તેના મેસેજીસ એન્ક્રિપ્ટેડ હોય છે અને વચ્ચે કોઈ વાંચી જ શકતું નથી એવો વોટ્સએપનો દાવો જ ખોખલો છે. આખી વાતની જડ સમાન આ એન્ક્રિપ્શન શું છે, તેમાં ક્યાં અને કેવાં છીંડાં છે અને તેનો હેકર્સ કેવો લાભ લઈ શકે છે અને છેવટે આપણે યૂઝર્સે શું ધ્યાન રાખવું એ બધું જ આ લેખમાં સમજીએ.
– સંપાદક
આગળ શું વાંચશો?
- એન્ક્રિપ્શન ખરેખર શું છે?
- તો પછી વાડમાં છીંડું ક્યાં છે?
- આ છીંડેથી ઘૂસીને ઘરફોડિયા શું શું કરી શકે છે?
- “હું તો વોટ્સએપ ફોર વેબ વાપરતો જ નથી’’
- આવા ઘરફોડિયાઓથી બચવા માટે શું કરવું?