
જો તમે તમારા પીસીમાં સારો એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો હોય, તેને તમે નિયમિત રીતે અપડેટ કરતા હો અને તેનાથી કમ્પ્યૂટરને નિયમિત રીતે સ્કેન પણ કરતા હો, તો જો કોઈ રીતે તમારા પીસી/લેપટોપમાં વાઇરસ ઘૂસી ગયો હોય તો આવા સ્કેનિંગ દરમિયાન, તેની હાજરી તરત પરખાઈ આવે.