ફોન લોક્ડ રાખવાની કાળજી લીધા પછી, પિન, પાસકોડ કે પેટર્ન ભૂલાઈ ગયાં અને તમારા જ ફોનમાં એન્ટર ન થઈ શકો તો?

By Himanshu Kikani

3

તમારા ફોનમાંનો ડેટા સલામત રાખવો હોય તો ફોનને કોઈ ને કોઈ રીતે હંમેશાં લોક રાખવો અનિવાર્ય છે.

પિન, પાસકોડ કે પેટર્ન હંમેશાં યાદ રહે એ જરૂરી છે. જો વારંવાર ખોટી વિગતો એન્ટર કરો તો ફોન ડિસેબલ થાય છે.

ફોનના પિન, પાસકોડ કે પેટર્ન રીસેટ કરવાં એ લાંબી કસરત કરાવતું કામ છે. આ સ્થિતિ શક્ય હોય ત્યાં સુધી ટાળવી જોઈએ.

તમારા ફોનમાંનો ડેટા સલામત રાખવો હોય તો ફોનને કોઈ ને કોઈ રીતે હંમેશાં લોક રાખવો અનિવાર્ય છે.

હવેના સમયમાં, ફોન કરતાં પણ તેમાંનો ડેટા વધુ કિંમતી હોય છે (આઇફોન હોય તો બંને મહામૂલા!). આથી ફોન ભૂલેચૂકે અજાણી વ્યક્તિના હાથમાં આવે તો પણ એ તેનો ગેરલાભ ન લઈ શકે એ માટે આપણે ફોનને પિન/પાસકોડ/પેટર્ન/ફિંગરપ્રિન્ટ વગેરે કોઈ ને કોઈ રીતે લોક કરવો અનિવાર્ય છે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop