જોખમી, બનાવટી સાઈટ્સ પર દોરી જતા મેસેજનું દૂષણ વધી રહ્યું છે ત્યારે, આપણા પર આવેલો મેસેજ ભરોસાપાત્ર કંપની તરફથી છે કે નહીં તેની હવે ખરાઈ કરી શકાશે.
વણનોતર્યા એટલે કે સ્પામ એસએમએસનું દૂષણ આપણા દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આપણને થોડો હાશકારો થાય એવા એક સમાચાર આવ્યા છે.