આધાર આધારિત વેરિફિકેશન ફરજિયાતને બદલે મરજિયાત બનાવતો વચલો રસ્તો

By Content Editor

3

ભારત સરકારે આધાર વ્યવસ્થામાં નવા સુધારા સૂચવતો ખરડો લોકસભામાં રજૂ કર્યો છે.

ભારતની લગભગ તમામ વસતીને આગવી ઓળખ આપવાની વિશાળ અને લાંબી કવાયત પછી આધારની વ્યવસ્થા કાયદાકીય ગૂંચવણો અને ખાસ કરીને ડેટાની સલામતી તથા પ્રાયવસીના મુદ્દે અટવાઈ પડી છે. આધાર આધારિત વેરીફિકેશનથી બેન્ક એકાઉન્ટ ખોલાવવા કે નવું સિમકાર્ડ મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફરી એક વાર ઓળખ સાબિત કરવા માટે કાગળિયાં આધારિત જૂની પદ્ધતિ અમલમાં આવી હતી.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop