સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
અખબાર ‘ધ હિન્દુ’ના એક અહેવાલ ઉસાર, ભારતમાં છેલ્લાં બે વર્ષમાં ૨૩૭ ટ્રેન અકસ્માતો થયા, જેમાં ૧૫૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ૪૫૦ લોકોને ઇજા થઈ.