દિવાળીના દિવસોમાં આપણે બાલ્કની કે ઘરના આંગણમાં દીવો પ્રગટાવીએ ત્યારે ઘણી વાર પવનનો સામનો કરવો પડે. પ્રગટાવેલો દીવો પવન સામે ઝઝૂમતો હોય ત્યારે આપણે દીવાની બંને બાજુ બે હાથ રાખીને તેને સ્થિર કરવો પડે. દીવાની વાટ બરાબર પ્રજ્વલિત થઈ જાય એ પછી હાથ હટાવી લઇએ તો પછી દીવાને...
અંક ૧૪૧, નવેમ્બર ૨૦૨૩માં પ્રકાશિત થયેલ લેખો
લેખના શીર્ષક પર ક્લિક કરી લેખ જુઓ.
બ્લુ ટેગ પર ક્લિક કરી, એ વિભાગમાં અત્યાર સુધીમાં પ્રકાશિત તમામ લેખ જુઓ.