fbpx

એક સમય એવો આવશે જ્યારે…

By Himanshu Kikani

3

ખાસ્સી એવી સંપત્તિ ધરાવતા લોકો વૃદ્ધાવસ્થાએ પહોંચે ત્યારે સમયસર પોતાનું વસિયતનામું બનાવી લેતા હોય છે. એ માટે આ કામના નિષ્ણાત વકીલની મદદ લેવામાં આવે અને સાક્ષીની હાજરીમાં વિલ બનાવવામાં આવે, જેથી તેમની હયાતી ન રહે ત્યારે વિલની ખરાઈ અંગે કોઈ વિવાદો ઊભા ન થાય. વિલમાં પોતાની બધી સંપત્તિ પોતાના જીવનસાથી તથા સંતાનો કે અન્ય લોકોમાં કેવી રીતે વહેંચવામાં આવે એ બધું સ્પષ્ટ રીતે જણાવવામાં આવે.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!