દુનિયાના પ્રવાહોથી માહિતગાર રહેવા માટે, તમે રોજની 10 મિનિટ ફાળવી શકો?
પુલવામામાં આતંકી હુમલા પછી, સેના અને સરકારે પાકિસ્તાન પર વળતો હુમલો કરવામાં થોડું મોડું કર્યું હોત તો ભારતની ન્યૂઝ ચેનલ્સના એન્કર્સ અને ડિબેટના પેનલિસ્ટ્સે પાકિસ્તાન પર હુમલો કરી દીધો હોત… વોટ્સએપ પર ફરતી આવી કંઈક રમૂજમાં ખાસ્સું વજુદ છે.