ભારતની સલામતી માટે ‘નેટગ્રિડ’ ટૂંક સમયમાં કાર્યરત થશે
By Content Editor
3
દુનિયાના અનેક દેશોની જેમ ભારતમાં પણ આપણા સૌ વિશે ગવર્નમેન્ટ એજન્સીઝ જુદી જુદી ઘણી રીતે ડેટા એકઠો કરતી રહે છે. સામાન્ય રીતે ત્રાસવાદ તથા રાષ્ટ્રની સલામતી સામેનાં અન્ય જોખમોની સમયસર બાતમી મેળવવા તથા તેનો સામનો કરવા માટે આ ડેટાનો ઉપયોગ થાય છે.