સાઈડ બોર્ડનું સખળડખળ
કહેવાય છે કે માણસનો ચહેરો એના મનનો અરીસો હોય છે. જે મનમાં હોય એ ચહેરા પર દેખાઈ આવે. એ રીતે, રસ્તે જતાં નજરે પડતાં સાઈનબોર્ડ આપણા સમાજનો અરીસો હોય છે. અહીં આપેલાં આવાં કેટલાંક સાઈનબોર્ડ પર નજર દોડાવો. ગમે તો દુનિયાભરનાં આવાં બોર્ડનો ખજાનો ખોલી શકો છો આ સાઈટ પરઃ