fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પરદેશમાં અભ્યાસ : કેમ, ક્યારે અને શાનો?

કરિયર સેન્ટ્રલમાં સામાન્ય રીતે આપણે આઇટી સંબંધિત માર્ગદર્શન મેળવીએ છીએ, આ વખતે જરા ઓફટ્રેક જઈને, પરદેશમાં અભ્યાસ વિશેની માહિતી મેળવીએ.

આગળ શું વાંચશો?

  • પરદેશમાં ભણવા જવાનાં કારણો
  • એજ્યુકેશન અબ્રોડ માટે શું શું તૈયારી કરવી?

પરદેશ જઈને ભણવું એ આજકાલનું નથી. ચીની પ્રવાસીઓ હ્યું-એન-સંગ અને ફાહિયન આજથી સદીઓ પહેલાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા ભારત આવ્યા હતા. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં ભારત ઉપરાંત પણ બીજા અનેક દેશના વિદ્યાર્થીઓ હતા એવી નોંધ મળેલી છે. હાલના સમયમાં ફોરેન ભણવા જવાનું પ્રચલન વધતું જાય છે, પરંતુ એ વિશે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા ઘણી મૂંઝવણ પણ અનુભવે છે. આપણે એ સંદર્ભે આ વખતે કેટલાક પ્રાથમિક મુદ્દાઓની ચર્ચા કરીએ.

Please Login to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.